• NIYAT KARM KEM KARVA

  • Apr 14 2024
  • Length: 15 mins
  • Podcast

  • Summary

  • નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ એટલે કે અર્જુન ના આંશુ ભરેલા નેત્ર ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે જન્મ મરણ, ઇન્દ્રિયો તેમજ ગણી બધી વાતો અર્જુન ને સમજાવી, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડમાં આપણે સાંભરસું કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ને નિયત કર્મ કેમ કરવા, યજ્ઞ શું કામ કરવા અને બીજું ગણું બધુ આ એપિસોડ થકી જાણીશું.......

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Show more Show less

What listeners say about NIYAT KARM KEM KARVA

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.